Sardar Vallabhbhai Jeevan Kavan Quiz Know Iron Man Sardar 31 OCTOMBAR Unity and Leadership:Statue of Unity
Sardar Vallabhbhai Patel was born on October 31, 1875, in Nadiad, Gujarat, India. He came from a humble background and initially pursued a career in law. However, inspired by the Indian freedom struggle, he dedicated himself to the cause of India's independence.
Some key points about Sardar Patel's life:
1. Legal Career: Patel studied law in England and returned to India to practice as a barrister. He quickly became a successful lawyer.
2. Freedom Struggle: Patel was deeply involved in the Indian National Congress and played a significant role in various movements against British colonial rule.
3. Integration of Princely States: One of his most notable achievements was overseeing the integration of princely states into the newly independent India. His diplomatic skills and determination played a crucial role in unifying the nation.
4. First Deputy Prime Minister: After India gained independence in 1947, Patel was appointed as the country's first Deputy Prime Minister and Minister of Home Affairs.
5. Unity and Leadership: Patel was a staunch advocate of a united India and was respected for his no-nonsense approach to politics. He is often referred to as the "Iron Man of India" for his leadership and determination.
6. Death: Sardar Patel passed away on December 15, 1950, leaving behind a lasting legacy in the history of India.
- Sardar Vallabhbhai Patel's contributions to the Indian independence movement and nation-building have earned him a revered place in Indian history.
Sardar Vallabhbhai Patel, often referred to as the "Iron Man of India," was a prominent leader in the Indian independence movement. He played a crucial role in unifying the princely states of India after gaining independence from British rule. Patel served as the country's first Deputy Prime Minister and Minister of Home Affairs. He is best known for his efforts in integrating more than 560 princely states into a united and independent India. His leadership and vision were instrumental in creating a strong and united India.
Sardar Vallabhbhai Patel Quiz :
Online Mode:
Offline Mode:
online quiz |
https://quiz.mygov.in/quiz/sardar-unity-trinity-quiz-samarth-bharat-gujarati/ |
Sardar Vallabhbhai Patel Quiz 500 QUESTION |
- Vallabhbhai Jhaverbhai Patel endeared as Sardar was an Indian statesman. He served as the first Deputy Prime Minister of India from 1947 to 1950. He was an Indian barrister and a senior leader of the Indian National Congress who played a leading role in the country's struggle for independence and guided its integration into a united, independent nation.
ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા | |
ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014 | |
5000 હિન્દી પ્રશ્ની | |
પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો | |
પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો | |
ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય | |
WHAT UP JOIN NOW |
Statue of Unity
ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
Sardar Vallabhbhai Patel Gujarati
સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ ગામમાં થયો હતો જે અમદાવાદથી અંદાજે ૪૦ કિલોમીટર ના અંતરે આવેલું છે. તેમ છતાં વલ્લભભાઈ નો ઉછેર તેમના મોસાળના ગામ કરમસદ માં થયો હતો જે ખેડા જિલ્લામાં આણંદ અને નડિયાદથી લગભગ ૩ માઈલના અંતરે આવેલું છે. વલ્લભભાઈના પિતાજી એક દેશભક્ત અને સાહસિક માણસ હતા.તેમણે ૧૮૫૭ ના બળવામાં ભાગ લીધો હતો અને એમ જાણવામાં આવ્યું હતું કે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની લશ્કરી ટુકડીમાં જોડાયા હતા. જિંદગીના પાછલાં વર્ષોમાં તેમને ઈંદોરના હોલ્કરની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમની માતા લાડબાઈ ખૂબ જ ધર્મિષ્ઠ હતા તેમ છતાં તેમનો ધાર્મિકતા તેમની ઘરની જવાબદારીઓમાં દખલ દેતી ન હતી. જવેરભાઈને સોમાભાઈ, નરસીભાઇ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ એમ પાંચ સંતાનો હતા તેમાંથી વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પાછળના વર્ષોમાં પ્રખ્યાત થયા હતા. વલ્લભભાઈએ ૧૮૯૭માં ૨૨ વર્ષની ઉંમરે નડિયાદમાંથી મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી હતી. ઘણી નાની ઉંમરે થી જ વલ્લભભાઈએ વિદ્યાર્થી તરીકેની ઉત્કૃષ્ટ ક્ષમતાઓ દર્શાવી હતી. મેટ્રિકયુલેશન પછી યુવાન પટેલે પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈના પગલે વકીલ બનવાનો નિર્ણય કર્યો. પાછળથી તેઓ લંડનની મીડલ ટેમ્પલમાંથી અભ્યાસ પૂર્ણ કરીને એક બેરિસ્ટર બન્યા હતા. વલ્લભભાઈના લગ્ન ઝવેરબા જેઓ ઝવેરબાઈ ના નામે પણ ઓળખાતા હતા તેમની સાથે થયા અને તેમને બે સંતાનો થયા જેમાંથી પહેલા મણીબેનનો જન્મ ૧૯૦૪ માં થયો અને ત્યાર પછી ડાહ્યાભાઈનો જન્મ વર્ષ ૧૯૦૬ માં થયો હતો.
કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા (બીજા વૃત્તાન્ત પ્રમાણે તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો) કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.
વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા. તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.
૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વકાંક્ષા રાખેલ કે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજુતી હતી કે જેના થકી તેમના મોટા ભાઈ મુંબઈ પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પુર્ણ કરે.