ભારત ના મુખ્ય સરોવર // Bharat na sarovaro

ભારત ના મુખ્ય સરોવર // Bharat na sarovaro

Gujrat
0

 ભારત ના મુખ્ય સરોવર // Bharat na sarovaro 

  • અહીંયા ભારતના સરોવરો સંભંધિત માહિતી /જાણકારી આપવામાં આવી છે .જેમાં વિસ્તૃત અને સંક્ષિપ્ત બંને સ્વરૂપે આપવાંમાં આવી છે .શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ઉપયોગી મટીરીયલ સંકલન કરવામાં આવેલ છે . અહીંયા આપણે ભારત ના મુખ્ય સરોવર ની માહિતી નું સંકલન કરેલ છે . 

(1) અષ્ટમૂડી સરોવર 

  • ✔આ સરોવર કેરળ રાજ્ય ના કોલ્લમ જિલ્લામાં આવેલ છે .
  • ✔અષ્ટમૂડી સરોવર એક લગુર પ્રકાર નું સરોવર છે .
  • ✔આ એક ભારત ની રામસર સાઈટ છે .
  • ✔અષ્ટમૂડી નો અર્થ આઠ શાખાઓ એમ થાય છે .

(2) વેમ્બનાડ સરોવર ( કાયલ )

  • પલ્લીપુરમ અને પેરુબલમ દ્રિપો થી ઘેરાયેલ વેમ્બનાડ સરોવર ભારત નું સૌથી વધુ લંબાઈ ધરાવતું સરોવર છે.
  • પામ્બા અને પેરિયાર નદીઓ વેમ્બનાડ સરોવર ને મળે છે. 
  • ✔સરોવર માં વેલીગટન નામનો દ્રિપ આવેલ છે. 
  • ✔આ વેલીગટનદ્રિપ ઉપર દર વર્ષે નોકાસ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે. 

(3) ચંદ્રતાલ સરોવર 

  •  ✔આ સરોવર હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતી જિલ્લામાં આવેલું છે 
  •  ✔ચંદ્રાલ સરોવર ચીનામ નદીની મુખ્ય શાખા નદી ચંદ્રનું ઉદગમ સ્થાન છે 

(4) ચિલ્કા સરોવર 

  •  ✔ભારતનું સૌથી મોટું લગુન સરોવર છે.
  • ✔સમુદ્ર દ્રારા લેવાયેલ અવસાદ દ્રારા ક્યારેક લગુન નું મુખ ઢંકાઈ જાય છે. છતાં પણ લગુન ખારા પાણી નું જ રહે છે. 
  •  ✔સિક્કા સરોવરની આસપાસ 6 જેટલા ટાપુઓ આવેલા છે. પરિકુંડ, નાલાબાના, ફુલબની, તમપારા, બહારપુરા, નુઅlપુરા.
  •  ✔વર્ષ 1981 માં આ સરોવરને રામસર સાઈડ નો દરજ્જો આપવામાં આવ્યો હતો 

1

વેમ્બનાડ સરોવર 

કેરલ 

2

અષ્ટમુડી સરોવર 

કેરલ

3

પેરિયાર 

કેરલ

4

 સાતતાલ સરોવર 

 ઉત્તરાખંડ 

5

 નોકુછીયા તાલ 

ઉત્તરાખંડ

6

 દેવતાલ સરોવર 

ઉત્તરાખંડ

7

 ખુરપાતાલ સરોવર 

ઉત્તરાખંડ

8

 નૈનીતાલ સરોવર 

ઉત્તરાખંડ

9

 રાક્ષસતાર સરોવર 

ઉત્તરાખંડ

10

 માલાતાલ સરોવર 

ઉત્તરાખંડ


What up join 

ચેનલ join 

(5) વુલર સરોવર 

  •  ✔જમ્મુ કાશ્મીરમાં સ્થિત આ સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે 
  •  ✔આ સરોવરની જેલમદીનું પાણી મળે છે.
  • તુલ બુલ નોકાનયન પરીયોજના વુલર સરોવરના મુખ પર આવેલી છે 

(6) હુસેન સાગર સરોવર 

  • ✔ આંધ્ર પ્રદેશ રાજ્યના હૈદરાબાદમાં સ્થિત આ એક કુત્રિમ સરોવર છે.
  • ✔ હુસેન સાગર નું નિર્માણ 1562 માં મુસી નદીની શાખા નદી પર હુસેન શાહવાલીએ કર્યું હતું.
  •  ✔હુસેન સાગર ની વચ્ચે એક જ પથ્થરમાંથી બનેલી ભગવાન બુદ્ધની પ્રતિમા આવેલી છે.

(7) કોલેરું સરોવર 

  •  ☑કોલેરુ સરોવર આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું છે.
  • ☑ આ સરોવર કૃષ્ણi  અને ગોદાવરી નદીની વચ્ચે આવેલું છે.
  • ☑આ સરોવર ગ્રે અથવા સ્પોર્ટ બિલ્ડ પેલિકન જેવા યા યાવર પક્ષીઓ માટે એક મહત્વનું નિવાસસ્થાન છે.
  •  1999 માં તેને વન્યજીવન અભયારણ્ય તરીકે બદલી દેવામાં આવ્યું હતું અને તે એક રામસર સંમેલન હેઠળ ની આદ્રભૂમિ છે.

1

દાલ સરોવર 

જમ્મુ -કાશ્મીર 

2

અનંત નાગ સરોવર 

જમ્મુ -કાશ્મીર 

3

વુલર સરોવર 

જમ્મુ -કાશ્મીર 

4

માનસબલ સરોવર 

જમ્મુ -કાશ્મીર 

5

નાગિન સરોવર 

જમ્મુ -કાશ્મીર 

6

વૈરી નાગ સરોવર 

જમ્મુ -કાશ્મીર 

7

શેષ નાગ સરોવર 

જમ્મુ -કાશ્મીર 

8

ચિલ્કા સરોવર 

ઓડિસા 

9

લોનાર સરોવર 

મહારાષ્ટ્ર 

10

રણુંકા સરોવર 

હિમાચલ પ્રદેશ 

11

રૂપકુંડ સરોવર 

ઉત્તરાખણ્ડ 

(8) પુલીક્ટ સરોવર 

  •  ☑પુલીકટ સરોવર ભારતના બીજા નંબરનું સૌથી મોટું લગુન સરોવર છે.
  •  ☑આ સરોવર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વિસ્તારમાં આવેલું છે.
  • ☑ પુલીકટ સરોવર પક્ષી અભ્યારણ્ય થી ઘેરાયેલું છે.

(9) લોકટક સરોવર 

  •  ☑ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર છે.
  • ☑ આ વિશ્વનું એકમાત્ર તરતું સરોવર છે.

(10) લોનાર સરોવર 

  •  ☑મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ભારતનું સૌથી મોટું ઉલ્કાપાત સરોવર છે.

(11) પુષ્કર સરોવર 

  •  ☑રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના પુષ્કર શહેરમાં આવેલું છે. આ હિન્દુઓનું પવિત્ર સરોવર છે.
  •  ☑અહીં ભગવાન બ્રહ્મા ની સમર્પિત મંદિર આવેલું છે.

(12) સાંભર સરોવર 

  •  ☑રાજસ્થાન રાજ્યમાં આવેલું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે.
  •  ☑જે ભારતમાં મીઠાના કુલ ઉત્પાદનમાં 8.7% ટકા ભાગ ધરાવે છે.

(13) ચોમાલુ સરોવર 

  •  ☑સિક્કિમમાં સ્થિત ચોમાસુ સરોવર ભારતનું સૌથી વધારે ઊંચાઈ પર સ્થિત સરોવર છે.
  • પિસ્તા નદીનું ઉદગમ સ્થાન અહીંથી થાય છે.

(14) ગોવિંદ વલ્લભ પંત સાગર 

  •  ☑ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત ગોવિંદ વલ્લભ પંત સાગર ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે.
  •  આ સરોવરનું નિર્માણ રી _હંદ નદી પર બંધ બાંધવાથી થયેલું છે.

યાદ રાખો: રાષ્ટ્રીય સરોવર સંરક્ષણ પરિયોજના ભારત સરકારના કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જૂન 2001 માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી. જે અંતર્ગત ઇસવીસન 2009 સુધીમાં 14 રાજ્યોના કુલ 58 સરોવરની સંરક્ષણ હેતુથી મંજૂરી આપવામાં આવી છે.

 

1

 રાજસમંદ સરોવર 

 રાજસ્થાન

2

 ફતેહ સાગર સરોવર 

રાજસ્થાન

3

 ડીંડવાણા સરોવર 

રાજસ્થાન

4

 સાંભર સરોવર 

રાજસ્થાન

5

 જય સંમદ સરોવર 

રાજસ્થાન

6

 લુણ કર નસદ સરોવર

  રાજસ્થાન

7

 પિછોલા સરોવર 

રાજસ્થાન

8

 હુસેન સાગર સરોવર 

 આંધ્ર પ્રદેશ 

9

 કોલા સરોવર

 આંધ્ર પ્રદેશ 

10

 પુલીકટ સરોવર

 તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ 

11

 લોકટક સરોવર 

 મણીપુર


GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

mamlatdar, Bin sachivalay, police

constable, Talati, Clark and all

Competitive exam

        ............Read more............


       


👉ગુજરાતનું નદીતંત્ર


👉ગુજરાતનાં સરોવરો અને તળાવો


👉ગુજરાત ના જંગલો




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !